TICKER

6/recent/ticker-posts

ગુજરાતના પ્રમુખ મંદિરો અને સ્થળો વિશ્વભરમાં ફેમસ શું તમે જોયા છે આ મંદિરો અને સ્થળો

ગુજરાતના આ ધાર્મિક સ્થળો અનેઅપ્રમુખ  મંદિરો ને વિશ્વભર છે ફેમસ, શું તમે જોયા છે આ સ્થળો અને મંદિરો


ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો અને જોવાલાયક સ્થળો:- 

ધર્મમાં આસ્થા એ દીવો છે જે અંધકારને દૂર કરે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.  ભારતમાં અને ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનની ખૂબ માંગ છે.  તેના મુખ્ય લક્ષણો તમામ ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સદ્ભાવના, પ્રેમ, સહિષ્ણુતા અને એકતા છે.

ધાર્મિક સ્થળો ?

ધર્મમાં આસ્થા એ એવો દીવો છે જે અંધકારને વિખેરી તો નાંખે છે સાથે જ્ઞાનનું અજવાળું ફેલાવે છે. ભારત અને ગુજરાતમાંં પએિક પ્રવાસનનો વ્યાપ પો છે. તેનું મુખ્ય કારણ સર્વધર્મો અને સંપ્રદાયને એકબીજા પ્રત્યે સદભાવના, પ્રેમભાવ, સહિષ્ણુતા અને એક્તા છે.


ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો ?

ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી, પારસી, સિંધી ઉપરાંત અન્ય ઘણા ધર્મો અને સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ પથરાયેલો છે. પૌરાણિક સમયથી ભારત મંદિરોની ભૂમિ રહી છે. મંદિરોનું સ્વરૂપ તપાસતાં પહેલા ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે. (૧) ભગૃહ :


(૧).ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકાર યુક્ત ઓરડો હોય છે, જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચોરસ હોય છે. ગુજરાતમાં તેને “ગભારો” કહે છે. 

(૨) મંડળઃ આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે. અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને, કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે. 

(૩) અંતરાલ : ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ' કહે છે. 

(૪) પ્રદક્ષિણા પ્રયઃ ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને ‘પ્રદક્ષિણાપથ’ કહે છે.


(૫) ગોપુરમ  ગોપુરમતિ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના બે માળને ઊર્ધાકાર બનાવવામાં આવે છે.

(૬) શિખર ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલી આકૃતિને 'શિખર' ક છે. આવા શિખરોને પીત્તળ કે સોનાથી મઢવામાં આવે છે. 

(૭) વિમાન :વિમાન મંદિરનો જ એક ભાગ છે, જે વર્ગાકાર અથવા ઢોળાવ આકારમાં રચવામાં આવે છે. તે ઘણા માળ સાથે પિરામિડ જેવા હોય છે અને ઉપરનો ભાગ શિખર (ટોચ) તરફ જાય છે.


(૮) મુખમંડપ :મંદિરના ગર્ભગૃહ અને મંડપની હરોળમાં મંડપની સન્મુખ કરેલ સ્તંભયુક્ત નાની ચોકીને ‘મુખમંડપ કહે છે. 

(૯) પીઢ : મંદિરના ઊર્તમાનમાં મંદિર જે ઓટલા પર ઊભું હોય તેને પીઠ' કહે છે.


(૧૦) મંડોવર ગર્ભગૃહની દીવાલને “મંડોવર” કહેવામાં આવે છે. 

(૧૧) પંચાયતન મંદિર : કેટલાંક મોટાં મંદિરોમાં મુખ્ય મંદિરને ફરતાં ચાર ખૂણે ચાર નાના મંદિર હોય છે. આ પ્રહરના મંદિરને “પંચાયતન મંદિર' કહે છે. એમાં ગણેશ, શિવ, શક્તિ, વિષ્ણુ અને સૂર્ય એ પાંચ દેવતાઓમાંથી ઇ દેવતાને વચલા મુખ્ય મંદિરમાં અને બાકીના ચાર દેવતાઓને બાજુના નાના મંદિરોમાં પધરાવવામાં આવે છે.


ગુજરાતના પ્રમુખ મંદિરો ?

૧. અક્ષરધામ મંદિર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે. આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિન્દુ મંદિરોમાનું સૌથી વિશાળ મંદિર છે, જેમાં કળા, સ્થાપત્ય, શિક્ષણ, પ્રદર્શન અને સંશોધનકા જેવી પ્રવૃત્તિનો એક છત નીચે જોવા મળે છે.


૨. ગિરનાર 

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો પર્વત ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થળ ગણાય છે. લગભગ ૩૬૫૦ ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે

 ગિરનાર જુદા જુદા સમયમાં જુદા જુદા નામે પ્રચલિત હતો. સૌપ્રથમ તે ઉજ્જયંત, મણીપુર, ચંદ્રકેતુપુર, રૈવતકનગર.પુરાતનપુર, ગિરિવર અને ગિરનાર એમ અલગ-અલગ નામોથી ઓળખાતો. જૈન ધર્મ તેને નેમિનાથ પર્વતતરીકે ઓળખે છે. અહીં પાઁચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્થાનકો આવેલા છે. જેમાં મા અંબાજીનું મંદિર,ગોરખનાથની ટૂક (ગુફા), ઔગઢનું સ્થાનક, ગુરુ દત્તાત્રેયની ટૂંક અને માતા કાલકાની ગોખ 

આ હિન્દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્ય પાંચ દેરાસરો પણ આવેલાં છે. જૈન ધર્મના ૨૨માં તીર્થંકર ભગવાન નેમિનાથનું દેરાસર આવેલું છે જે ૧૨મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ચાર ભવ્ય જૈન દેરારારો જે સુંદર આરસપહાણથી વસ્તુપાળ-તેજપાળે બંધાવેલાં છે. આમ, અહીંનું સમગ્ર સંકુલ સ્થાપત્ય કળાના નમૂનાથી ભરપૂર છે.


ગિરનારની લીલી પરિક્રમા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગિરનારની પરિક્રમા માટે પરોઢિયાનો સમય ઉત્તમ રહે છે.ભગવાન દત્તાત્રેયની ટૂંક ગિરનારના પરિક્રમાના માર્ગની વચ્ચે છે. ભગવાન શિવજીનું ભવનાથે મંદિર પરિક્રમાનામાર્ગમાં પહેલું આવેલું છે. ત્યારપછી રાજા ભર્તૃહરિની ગુફા, સોરઠ મહલ, ભીમકુંડ અને અન્ય મહત્વના સ્થાનકોપરિક્રમાના માર્ગે આવેલાં છે. ગિરનાર પર્વતીય ક્ષેત્રમાંથી એકત્રિત થયેલું પાળી ગૌમુખી કુંડમાં એકઠું થાય છે.


૩. અંબાજી

ભારતમાં આવેલાં ૫૧ શક્તિપીઠોમાંથી અંબાજીનું મંદિર એક શક્તિપીઠ છે. ગુજરાતની ઉત્તર સરહદે, અર્થહીન હારમાળાના સર્વોત્તુંગ શિખર અર્બુદિગરિ-આબુની બાજુનો ડુંગર આરાસુર. એ ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાન એટલે અંબાજી.


અંબાજી ખાતે ભાદરવી પૂનમે વર્ષનો મોટામાં મોટો ઉત્સવ મેળાનું આયોજન થાય છે. જે એક સપ્તાહ સુધી ચા છે. આ ભાદરવી પૂનમના અંબાજી ખાતે યોજાતા મેળામાં અંદાજે ૨૫ લાખ શ્રદ્ધાળુ માતા ના દર્શનાર્થે આવે છે.


૪. પાલીતાણા

ગુજરાતના ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરથી લગભગ ૬0કિમી.દૂર શૈતૃજય પર્વત ના રમણીય  અને કુદરતી સૌદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જેન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ "પાલીતાણા" આવેલું છે. ૬૦૦ મીટર ઊંચી શેત્રુંજય પર્વતમાળા પરના ૮૬૩ જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેવસરો આવે છે.સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા કારીગરી દરેક દિવાલો છત અને ખંડોમાં ઊભરી આવે છે. 

પાલિતાણાને ‘મંદિરોનું શહેર' પણ કહેવાય છે. આધુનિક "સમયસર " મંદિર અહીં જ આવેલું છે. સેગુજર જૈનોના પહેલાં તીર્યકર આદિનાથ (જેમને ભગવાન વામી તરીકે પણ ઓળખમાં આવે છે)નું સ્થાન જાય છે. અહીંની તેમણે હૈ વખત પરિક્રમા કરી હતી અને તેમને અહીં જ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ હતી. આ કારણે જૈન ધર્મના અધીકિક ઈતિહસ આવે સેકાયેલ પારિતણા સૌ જૈન પ્રાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે.

૫ ડાકોર

ડાકોરમાં ભગવાન શ્રી રન્નોડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર છે. આ ડાકોર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. ડાકોરનું પ્રાચીન નામ ડંકપુર હતું કારણકે અહીં ડંકઋષિનો આશ્રમ હતો. 

કુદરતી વાતાવરણમાં આવેલું ડાકોર મંદિરનો નજારો એ બેનમૂન છે. તેની બાંધણી ખૂબ વિશાળ છે. તેમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સયોગ છે. આ મંદિર બંધાવનાર ડાકોરના ઈનામર તાંબેકરના કુળ ન સંતાનો શ્રી ભલચંદ્રરાવે વગેરે આજે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.


૬. દ્વારાધીશ મંદિર

દ્વારકાધીશ નું મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાંઆવેલું છે ભારત પ્રસિદ્ધ ચાર હરિધામોમાનું આ હરિધામ ગોમતી નદીના ગોમતી નદીના ઉતર  કિનારે આવેલું છે.


દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણે વસાવ્યું હતું પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે કંશ નું વધ  કર્યું ત્યારે કંસ ના વધ નું વેર  લેવા મથુરા પર. જરાસંઘ અને કાલયવન ચઢી આવ્યા  યાદવોનો પર સવારી ચાદરોને ગુજરાતમાં ચાલ્યા ગયા અને ઘર નામનું નગર છે

 શ્રી કૃષ્ણે વસાવેલી દ્વારકા તો સુવર્ણ દ્વારકા કહેવાતી પૌરાણિક કથા પ્રમાણે પ્રભાશ પાટણ થી જીવનની અંતિમ વિદાય વેળા એ શ્રી કૃષ્ણે યાદવો ને સંદેશો મોકલ્યો હતો કે દ્વારકા છોડી દેજો કારણ કે શ્રીકૃષ્ણ ના દેહોત્સર્ગ બાદ તે સમુદ્ર માં સમાઈ જસે સુવર્ણ દ્વારકા ના અવશેષો સમુદ્ર માં દરિયાઈ પુરાતત્વ ના સંશોધક એસ.આર.રાવે. શોધી કાઢ્યા છે. હાલ નું દ્વારકા તો નવું વસેલું નગર છે.

પ્રાચીન કાળમાં ગળાયેલી સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક નગરી આ છે. આદ્ય શંકરાચાર્ય જે ચાર મઠ ભારતની ચાર દિશામાં સ્થાપ્યા તેમાંનો એક "શારદાપીઠ" અહી છે.


સમુદ્ર અને ગોમતીના સંગમપર આવેલુંમંદિર તેરમી સદીનું છે. મુખ્ય મંદિર  ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડરાય દ્વારકાધીશ ૧ મીટર ઊંચી ચર્તુભુજ વિષ્ણુસ્વરૂપ શ્યામમૃતી  છે. ગર્ભગૃહ પર લગભગ ૬૦ મીટર ઊંચું છ માળવાળું શિખર છે. સામે પાંચ માળનો વિશાળ મંડપ છે. તેનો ઘુમ્મટ ૬૦ સ્તંભો પર ઊભો છે. યાત્રાળુઓ  સ્વર્ગદ્વારમાં પ્રવેશીને મોક્ષદ્વારને પ્રાપ્ત કરે છે. દ્વારાધીશના મંદિરની ધજા દિવસ માં ત્રણ વખત બદલવામાં  આવે છે ધજાના પૈસા  યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા એકવાર તેની મંદિર પ્રશિષ્ઠા કરવામાં આવે છે,


દ્વારકાથી ૩૨ કિમી. દૂર શંખોદ્વાર બેટ છે તે સ્થળ બેટદ્વારકા અથવા રમતોપ તરીકે પણ ઓળખાય છે. ની નજક ગોપી તળાવ છે. તેનાથી આગળ નજીકમાં વન છે તે દારુાવન તરીકે પુરાણોમાં ઓળખાવાયું છે. આ ભગવાન નાગેશનું જ્યોર્તિલિંગ છે. જે શિયના ખાર જ્યોતિલોમાંનું એક ચાય છે. આના સિવાય દ્વારકામાં ત્ર મંદિર, કલ્યાણી મંદિર, પટરાણી મંદિર, વાસા મંદિર વગેરે આવેલા છે.


• મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું

સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ સૂર્યમંડિર સોલંકી યુગના રાજવી ભીમદ પહેલાના શાસન દરમિયાન ઈ.સ.૧૦૨૭ માં બંધાયું હતું. મોઢેરા સ્થિત સૂર્યમંદિરનું નિમણિ ભૌગોલિક સંરચના સાથે તાલબદ્ધ છે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર અંગત સુધી ફેલાઈને સૂર્યપ્રતિમાના મુક્તની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું હતું.


સૂર્યના વિષુવૃત્તીય ક્ષેત્રના આગમન સમયે સૂર્યની અવર્ણનીય છબી તેના ગર્ભમાં માણી શકાય છે. આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડપ એમ ત્રણ અંગો ધરાવે છે. ગભંગાની બીતો નથા મંદિરની ભીન વચ્ચે પ્રાતિજ્ઞા માર્ગ છે. મંદિરની છતને આઠ પાંખળાઓનો આધાર આપવામાં આપ્યો છે. આ થાંભલાઓ અષ્ટકો માકારના છે અને તેના પર ભસ્યા કોતરલી છે.


આ મંદિરમાં સૂર્યની ૧૨ વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ પેઈ શકાય છે. વળી, તેમાં કામદારને લ કેટલાંક શિલ્પો પણ તેવાં મળે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચ બાજુ નાના-નાના કુલ ૧૦૮ જેટલા મંદિરો આવેલાં છે, જે ઉપા અને સંધ્યાકાળે પ્રગટની દીપમાલાને લીધે એક નયનરમ્ય દૃશ્ય ઊંભુ કરે છે.

ગુજરાત ના પ્રમુખ મંદીરો અને ગુજરાત ના ધાર્મિક સ્થળો ગુજરાત ના જોવાલાયક સ્થળો  નજીકના સ્થળો






Post a Comment

0 Comments