TICKER

6/recent/ticker-posts

Panchsheel Bank bharti 2023 : પંચશીલ બેંક માં એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી જાણો સંપૂર્ણ માહિતી

 Panchsheel Bank bharti 2023 : પંચશીલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પંચશીલ બેંક દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન કુલ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે(Panchsheel Bank recruitment 2023) ને લગતી તમામ માહિતી શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. 


પંચશીલ બેંક ભરતી 2023 :


સંસ્થાનું નામ પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપ. બેંક લિ
પોસ્ટ નુ નામ એપ્રેન્ટિસ
સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 8 જુન 2023
છેલ્લી તારીખ 15 જુન 2023
વેબસાઇટ https://www.panchsheelbank.com/

પંચશીલ બેંક ભરતી 2023 :

જે ઉમેદવાર પંચશીલ બેંક ભરતી (Panchsheel Bank recruitment 2023) ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઈ ને આવ્યા છીએ કારણ કે પંચશીલ બેંક દ્વારા તારીખ 8 જુન 2023 ના રોજ આ ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું તો આ ભરતીની એપ્રેન્ટિસ પોસ્ટ પર જે કોઈ લાયકાત ધરાવતા હોય તે ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે પંચશીલ બેંક ભરતીની જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી અને સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

Panchsheel Bank bharti 2023 : પંચશીલ બેંક માં એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી જાણો સંપૂર્ણ માહિતી



પંચશીલ બેંક ભરતી 2023 : પોસ્ટ નુ નામ

  • એપ્રેન્ટિસ

પંચશીલ બેંક ભરતી 2023 :ખાલી જગ્યા 

મિત્રો પંચશીલ બેંક ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એપ્રેન્ટિસ પોસ્ટ માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી ખાલી જગ્યા સબંધિત તમામ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચો 

પંચશીલ બેંક ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

પંચશીલ બેંક ભરતી 2023 : પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બેંક ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પંચશીલ બેંક ભરતી 2023 : લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બી.કોમ, એમ.કોમ તથા બી.બી.એ કરેલ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.

પંચશીલ બેંક ભરતી 2023 : અરજી કરવા જરૂરી દસ્તાવેજો 

  • રીઝયુમ
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

  • આ ભરતીમાં તમારે ઓફલાઇન માધ્યમથી જેમકે પોસ્ટ અથવા કુરિયરથી ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ મોક્લવવાનું સરનામું “બેલ્જીયમ ટાવર, સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ, દિલ્લી ગેટ, રિંગ રોડ, સુરત – 395 003” છે.
  • આ ભરતીની વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર – 2427795, 2401567 તથા 2452644 પર સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments